નવી દિલ્હી: જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં નથી પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીની ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સામે રાહુલ ગાંધીનું કોઈ ભવિષ્ય નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...